Grand Celebrations Mark the 12th Anniversary of Pattabhisheka Mahotsava at Sri Adi Chunchanagiri Mahasansthan
પરમ પૂજ્ય શ્રી સ્વામીજીને શ્રી આદિ ચૂનચાનગિરી મહાસંસ્થા, માંડ્યાના 72મા પોન્ટીફ તરીકે જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્મલાનંદનાથજીના પટ્ટાભિષેક મહોત્સવ ની 12મી વર્ષગાંઠ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પર પૂજ્ય આચાર્ય મહામંડળેશ્વર સ્વામી શ્રી અવધેશાનંદજીને 8મો “વિજનાથમ” એવોર્ડ આપવામાં આવ્યો હતો. મઠ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ હોસ્પિટલો/મેડિકલ કોલાજમાં વિશેષ સેવા […]